" જમીન બનશે જીવંત
ખેડૂત થશે ખુશ! "

"ચાલો, જમીન બચાવીએ, ખેતી બચાવીએ. સ્વસ્થ માટી એ સ્વસ્થ પાકનો પાયો છે."

શા માટે ફાર્મ ઓર્ગેનિક?

ફાર્મ ઓર્ગેનિક કંપની ભારતમાં ટકાઉ ખેતીના વિકાસ માટે સમર્પિત એક ISO 9001:2015 પ્રમાણિત કંપની છે, લાંબા ગાળા ની કૃષિ સમૃદ્ધિનો માર્ગ છે.

ફાર્મ ઓર્ગેનિક ખાતે અમે માનીએ છીએ કે સ્વસ્થ માટી સ્વસ્થ પાકનો પાયો છે. ઓર્ગેનિક ખાતરો અને દવાઓ નો જ ઉપયોગ કરીએ જરૂર પડતા જ આપણે રાસાયણીક અને જંતુનાશક દવાઓ નો સિમિત ઉપયોગ કરીએ. ખેડૂતો ને સમજવુ પડશે કે જમીન માટી ના જીવનને નુકશાન પહોંચાડ્યા વિના ઉત્પાદન અને ઉચ્ચ ગુણવત્તા વાળુ ઉત્પાદન મેળવી શકીએ છીએ. ને ફાર્મ ઓર્ગેનિક આપને સહાય કરી શકે છે..

અમારી ફિલોસોફી : સંકલિત ખેતી.

જમીન પુનર્જીવન

જમીનમાં ઓર્ગેનિક કાર્બન વધારીને અને સુક્ષ્મ જીવાણુનો વધારો કરીને જમીનને ફરીથી જીવંત કરવી.

સંકલિત ખેતી

રાસાયણિક ખાતરો અને દવાઓ પરની નિર્ભરતા ઘટાડવી. જરૂર પડતા જ મર્યાદિત ઉપયોગ કરવો.

લચીલો ઉપયોગ

પહેલા નાનો ટ્રાયલ કરો, પછી મોટા ખેતરમાં ઉપયોગ કરો.

ઉત્પાદનમાં વધારો

ખેતરની ઉપજ વધશે, ખર્ચ ઘટશે અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મળશે.

અમારું વિઝન!

ફાર્મ ઓર્ગેનિકનું વિઝન જમીનને પુનર્જીવિત કરી, ખેડૂતોનું ઉત્પાદન વધારવા અને ખેતીનો ખર્ચ ઘટાડવાનું છે. અમે દ્રઢપણે માનીએ છીએ કે રસાયણ મુક્ત, પોષક તત્વોથી ભરપૂર અને સ્વચ્છ ખોરાક એ સ્વસ્થ માનવ જીવનનો પાયો છે. ઓર્ગેનિક ખાતરોના ઉપયોગથી પાકની ગુણવત્તામાં સુધારો લાવી, માત્ર જમીનને જ નહીં પરંતુ ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક થકી સમગ્ર માનવ જીવનને સમૃદ્ધ બનાવવું એ જ અમારું લક્ષ્ય છે. 

જો જમીન જીવંત બનશે, તો જ ખેડૂત ખુશ થશે.”

શા માટે ફાર્મ ઓર્ગેનિક ઉત્પાદનો નો જ ઉપયોગ કરવો?

અમારા ઉત્પાદનો

એક જ પ્રવાહી ખાતરમાં બધા જ પોષક તત્વોનો ઉમેરો.

અન્ય ઉત્પાદનો

એડવાન્સ માઈક્રોજીવ, ઇકોસેલ અને પોટાશ.

માઈક્રોજીવ લિક્વીડ ટોનીક

જમીન સુધારક અને ઉત્પાદન વધારનાર.

કૃષિ ગોલ્ડ દાણાદાર ખાતર

પાકના સર્વાંગી વિકાસ માટે.

પ્રધાન ઓર્ગેનિક ખાતર

પાયાનું ખાતર.

જીવંત પરિણામો, સંતુષ્ટ ખેડૂતો

અમારા ઓર્ગેનિક ઉત્પાદનોના વાસ્તવિક પરિણામો અને ખેડૂતોનો લાઈવ અનુભવ.

ખેડૂતોના પ્રતિભાવો

2 Videos

અમારો સંકલ્પ

જમીન બચાવો, ભવિષ્ય બચાવો

“ભારત એક કૃષિ પ્રધાન દેશ હતો. વર્ષો પહેલા જ્યારે રાસાયણિક ખાતરનો ઉપયોગ નહોતા કરતા ત્યારે જમીનની અંદર ઓર્ગેનિક કાર્બન 4 થી 5% હતો. આજે અંધાધૂન રાસાયણિક ખાતરો અને દવાઓના ઉપયોગથી જમીનનો ઓર્ગેનિક કાર્બન ઘટીને 0.5% થઈ ગયો છે. સુક્ષ્મ જીવાણુ રહ્યા નથી અને જમીન બંજર બનતી જાય છે.

આપણે આવનારી પેઢીને બંજર જમીન આપવી છે કે જીવંત જમીન? ચાલો, જમીન જીવંત બનાવી આપણી પેઢીને સમૃદ્ધ ખેતી આપીએ.”

અમારો સંપર્ક કરો

શું કોઈ પ્રશ્નો કે પ્રતિભાવ છે? જણાવો અમે તમારી કેવી રીતે મદદ કરી શકીએ. અમારા ખેડૂત મિત્રો સાથે વાત કરવી અમને ગમે છે.

contact@farmorganic.com

અમને કૉલ કરો

શું તાત્કાલિક સહાયની જરૂર છે? અમને કૉલ કરવામાં સંકોચ ન કરો. અમે તમને મદદ કરવા માટે હંમેશા તૈયાર છીએ

+91 99138 24365

અમારું સરનામું

બ્લોક નં. ૩૮૩ (383), ભાટીયા ગામ થી કછોલી રોડ, તાલુકો ચોર્યાસી

સુરત, ગુજરાત